*નિદાન કસોટી અન્વયે deo શ્રી ને પોરબંદર તાલુકો દત્તક આપેલ હોય તે અનુસંધાને કાલ ની મીટીંગમાં થયેલ ચર્ચા અને તેઓનું સૂચન...*

# નિદાન કસોટી અન્વયે યોગ્ય ઉપચારાત્મક કાર્ય ચાલતું હોવું જોઈએ

# ભૌતિક સુવિધા સાથે શેક્ષણિક ને મહત્વ

# પીવાના પાણી ટોઇલેટ અને શાળાની સ્વચ્છતા અંગે તકેદારી

# ગેરહાજર રહેતા બાળકો નું રોજકામ અને સંપર્ક અથવા નામ કમી પ્રોસેસ યોગ્ય નિયમાનુસાર

# જે બાળકો નિયમિત હાજર હોય એમા તો ઈંપ્રુવમેન્ટ થવું જોઈએ

#એકમ કસોટી બુકમાં વાલી ની સહી કચાશ રહેલ ક્ષમતા અન્વયે નોંધ અને કરાવેલ પ્રયત્ન નોંધ તથા પુનઃ મૂલ્યાંકન કરેલ હોવું જોઈએ

# ઓનલાઇન હાજરી અને વાસ્તવિક હાજરીમાં તફાવત ન હોવો જોઈએ તથા નિયમિત પુરાવી જોઈએ

#દરેક શિક્ષક ની નોંધપોથી બાબત યોગ્ય હોવું જોઈએ

# લાઈબ્રેરી અને ગણિત વિજ્ઞાન કીટ નો યોગ્ય ફરજીયાત ઉપયોગ

#તાલુકાની 100% શાળાઓની તેઓના કક્ષાએ થી શાળાની રૂબરૂ મુલાકાતે આવશે